ખેરગામનાં શામળા ફળિયા ખાતે ગાયત્રી પરિવાર દ્વારા સામૂહિક વટ સાવિત્રી પૂજન

  ખેરગામનાં શામળા ફળિયા ખાતે ગાયત્રી પરિવાર દ્વારા સામૂહિક  વટ સાવિત્રી  પૂજન

તારીખ: ૨૧-૦૬-૨૦૨૪નાં દિને ખેરગામનાં શામળા ફળિયા ખાતે ગાયત્રી પરિવાર દ્વારા સામૂહિક  વટ સાવિત્રી  પૂજન કરવામાં આવ્યું હતું. જે આછવણીનાં ગાયત્રી પરિવારના જયેશભાઈ પટેલ દ્વારા પૂજન વિધિ કરવામાં આવી હતી.

Post a Comment

0 Comments